Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 ડિસેમ્બરના રોજ દેશને સંબોધિત કરી શકે છે PM મોદી, મોટા એલાનો થવાની શક્યતા

Webdunia
ગુરુવાર, 29 ડિસેમ્બર 2016 (12:21 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવ વર્ષ પહેલા રાષ્ટ્રને સંબોધિત કરી શકે છે. સૂત્રોના મુજબ પીએમ મોદી 31 ડિસેમ્બરની સાંજે સાઢા સાત વાગ્યે દેશને સંબોધિત કરશે. નોટબંદીના એલાન પછી પીએમ મોદીનુ આ સંબોધન ખૂબ મુખ્ય માનવામાં આવી રહ્યુ છે કે પીએમ આ સંબોધન દરમિયાન કેટલાક મોટા એલાન પણ કરી શકે છે. 
 
જનતા માટે સરકારની શુ યોજનાઓ ? 
 
એવુ માનવામાં આવી રહ્યુ છે કે પીએમ પોતાના આ સંબોધનમાં નોટબંધી, ડિઝીટલ પેમેંટ, કેશલેસ ઈકોનોમીના મહત્વ અને ખેડૂતો મજૂરો અને યુવાઓની વાત કરી શકે છે. સાથે જ તે નવા વર્ષમાં દેશની જનતા માટે સરકારની કંઈ કંઈ યોજનાઓ છે તેના પર પણ વાત થઈ શકે છે. 
 
નોટબંધીના 50 દિવસ 28 ડિસેમ્બરના રોજ પૂરા 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધી લાગૂ કરવાના 50 દિવસ 28 ડિસેમ્બરના રોજ પૂરા થઈ ગયા. પીએમે પરિસ્થિતિ સામાન્ય થવા માટે આટલો જ સમય માંગ્યો હતો.  મોદીએ 8 નવેમ્બરના રોજ રાષ્ટ્રના નામ સંબોધનમાં નોટબંધીનુ એલાન કર્યુ હતુ. આ સાથે જ 500 અને 1000ની નોટોનો ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો. મોદીના મુજબ આ નિર્ણયનુ કારણ બ્લેકમની અને આતંકી ફંડિગ પર શિકંજો કસવાનો હતો.  વિપક્ષે આ મુદ્દાને ખૂબ ઉઠાવ્યો અને મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments