Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 નવેમ્બર પછી ગરીબોને નિઃશુલ્ક રાશન નહીં મળે, PM ગરીબ કલ્યાણ યોજનાનો સમય નહીં વધે

Webdunia
શનિવાર, 6 નવેમ્બર 2021 (12:56 IST)
વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY) અંતર્ગત ગરીબોને નવેમ્બર પછી નિઃશુલ્ક રાશન મળવું મુશ્કેલ બની જશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે કહ્યું કે આ સ્કીમ અંતર્ગત નવેમ્બર પછી ગરીબોને રાશન આપવાનો હાલ કોઈ જ પ્રસ્તાવ નથી.
 
PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 2020 માર્ચમાં શરૂ કરાઈ હતી. શરૂઆતમાં આ યોજના એપ્રિલથી જૂન 2020 સુધી માટે હતી. જે બાદ તેને વધારવામાં આવી અને નવેમ્બર 2021 સુધી તેને લાગુ કરવામાં આવી. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં કે ચોખાની સાથે એક કિલો ચણા દર મહિને આપવામાં આવે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments