Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pariksha Pe Charcha 2022: પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાથીઓને આપ્યો મંત્ર - પરીક્ષાને જ બનાવી લો તહેવાર, ઉમંગ સાથે આપશો એક્ઝામ તો સારુ આવશે પરિણામ

Pariksha Pe Charcha 2022
Webdunia
શુક્રવાર, 1 એપ્રિલ 2022 (10:45 IST)
Parsiksha Pe Charcha 2022 By Prime Minister Narendra Modi- ઓનલાઈન અને ઓફલાઈન સિવાય થોડો સમય ઈનરલાઈન  રહો
દિવસભરની કેટલોક સમય  એવો કાઢો જ્યારે તમે ઓનલાઈન પણ ન રહો કે ઑફલાઈન નહીં, પણ તમે ઈનરલાઈન રહો.  તમે જેટલું ખુદને સમજશો, તમે એટલી ઊર્જા અનુભવશો. જો તમે આ વસ્તુઓ કરો છો તો મને નથી લાગતું કે આ બધી મુશ્કેલીઓ તમારા માટે કોઈ સમસ્યા ઊભી કરી શકે છે. આજે આપણે ડિજિટલ ગેજેટ્સ દ્વારા વસ્તુઓને ખૂબ જ સરળતાથી અને વ્યાપકપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે તેને Opportunity ગણવી જોઈએ, સમસ્યા નહીં.
 
ઓનલાઈન વાંચતી વખતે ભણતી વખતે ઘણીવાર એવું બને કે, તમને જે ભણાવામાં આવે છે તે સમજમાં ના આવે, કંઈ સંભળાય નહી એવું પણ બને. ત્યારે તમારુ મન ક્યાંક બીજે હોય તેવું બની શકે છે. માધ્યમ ઓનલાઈન કે ઓફલાઈન હોય તે સમસ્યા નથી પણ મન લાગેલું ના હોય તો મગજમાં કંઈ ઉતરતું નથી
 
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ઉમંગ અને ઉત્સાહ સાથે પરીક્ષા આપશો તો સારું પરિણામ મળશે
 
 
 
PM જણાવશે તણાવ મુક્તિની ટિપ્સ
આ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ કાર્યક્રમમાં મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી કેવી રીતે છુટકારો મેળવવો તે જણાવશે. ઉલ્લેખનીય છે કે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનના આ વાર્તાલાપ કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ પણ તાલકટોરા સ્ટેડિયમમાં જ 16 ફેબ્રુઆરી, 2018ના રોજ આયોજિત કરવામાં આવી હતી.
 

છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહ્યુ છે  કાર્યક્રમનું આયોજન  -
શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરિક્ષા પે ચર્ચાની પ્રથમ ત્રણ આવૃત્તિઓ દિલ્હીમાં ટાઉનહોલ ફોર્મેટમાં હાથ ધરવામાં આવી હતી. ચોથી આવૃત્તિ ગયા વર્ષે 7 એપ્રિલે યોજાઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments