Dharma Sangrah

પરાળ સળગાવવા પર કેન્દ્રએ લાદ્યો ભારે દંડ, હવે ખેડૂતોને 30 હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડશે

Webdunia
ગુરુવાર, 7 નવેમ્બર 2024 (16:19 IST)
Paral fire -હવે ખેડુતોને તેમના ખેતરમાં પરાળ બાળવામાં મુશ્કેલી પડશે. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ હવે કેન્દ્ર સરકારે દંડની રકમ વધારી દીધી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન એમેન્ડમેન્ટ રૂલ્સ- 2024 નેશનલ કેપિટલ રિજન અને આસપાસના વિસ્તારોમાં અસરકારક રહેશે.
 
આ અંતર્ગત બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 5000 રૂપિયાનું પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે. બે એકર કે તેથી વધુ પરંતુ પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોએ 30,000 રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે.

<

Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas (Imposition, Collection and Utilization of Environmental Compensation for Stubble Burning) Amendment Rules, 2024 to come into effect.

Farmer having an area of land of less than two acres shall… pic.twitter.com/OBDD3pEQH2

— ANI (@ANI) November 7, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

આગળનો લેખ
Show comments