Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુમાં ભીષણ ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 33ના મોત, મોદી અને અમિત શાહે વ્યક્ત કર્યો શોક

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2023 (14:00 IST)
doda bus accident
 
જમ્મુ-કાશ્મીરના ડોડાથી એક ભયાનક બસ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બસમાં મુસાફરી કરી રહેલા 33 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુઃખદ ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

<

Many feared dead in Major road accident in Doda (JK) after bus carrying 40 passengers skidded off the road near Trungal - Assar and fell several metres downhill pic.twitter.com/4S6KXt31p9

— Weatherman Shubham (@shubhamtorres09) November 15, 2023 >
 
વિમાનમાં 55 મુસાફરો કરી રહ્યા હતા મુસાફરી 
સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત બસમાં 55 મુસાફરો હતા અને આ બસ જમ્મુથી કિશ્તવાડ જઈ રહી હતી. જોકે, રસ્તામાં જ અસાર વિસ્તારમાં જ બસને ભયાનક અકસ્માત થયો હતો. વહીવટીતંત્રે ઘાયલ મુસાફરોને ડોડા જિલ્લા સરકારી હોસ્પિટલ અને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
 
મૃત્યુઆંક વધી શકે છે
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ છે

<

The bus accident in Doda, Jammu and Kashmir is distressing. My condolences to the families who have lost their near and dear ones. I pray that the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Rs.…

— PMO India (@PMOIndia) November 15, 2023 >

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

Show comments