Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્મ શ્રી નંદ કિશોર પ્રુસ્ટીનુ નિધન, એક રૂપિયો પણ લીધા વગર 70 વર્ષ સુધી બાળકોને ભણાવ્યા, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (18:37 IST)
પદ્મ શ્રી નંદ કિશોર પ્રુસ્ટીનુ નિધન મંગળવારે 7 ડિસેમ્બરના રોજ  થયુ. એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની વય 104 વર્ષ હતી. લોકો વચ્ચે તેઓ નંદા સર તરીકે પ્રસિદ્ધ હતા. બપોરે 1 વાગીને 30 મિનિટ પર તેમનુ નિધન થયુ. ગયા મહિને જ તેમને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત બીજા નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. 
<

Pained by the demise of Shri Nanda Prusty Ji. The much respected “Nanda Sir” will be remembered for generations due to his efforts to spread the joys of education in Odisha. He drew the nation’s attention and affection a few weeks ago at the Padma Awards ceremony. Om Shanti. pic.twitter.com/VUpyPWP9FP

— Narendra Modi (@narendramodi) December 7, 2021 >
 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કરતા લખ્યુ કે નંદ કિશોર પ્રુસ્ટીજી ના નિધનથી દુખી છુ. ઓડિશામાં શિક્ષાની ખુશીઓને ફેલાવવાના તેમના પ્રયાસોને કારણે ખૂબ સન્માનિત નંદા સરને પેઢીયો સુધી યાદ કરવામા આવશે. તેમને થોડા અઠવાડિયા પહેલા પદ્મ પુરસ્કાર સમારંભમાં દેશનુ ધ્યાન અને સ્નેહ આકર્ષિત કર્યુ હતુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments