Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્મ પુરસ્કારોનુ એલાન - વિરાટ, સાક્ષી સાથે ગુમનામીમાં કામ કરનારાઓને પણ મળ્યા પુરસ્કાર

Webdunia
બુધવાર, 25 જાન્યુઆરી 2017 (15:41 IST)
સરકારે બુધવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. જેમા પદ્મશ્રી મેળવનારા મુખ્ય લોકોમાં વિરાટ કોહલી, સાક્ષી મલિક, દીપા કર્માકર, વિકાસ ગોવાડ, બોલીવુડથી અનુરાધા પોંડવાલ, કૈલાશ ખેર અને સંજૂવ કપૂર જેવી હસ્તિયોનો સમાવેશ છે.  આ સાથે નેપાળની અનુરાધા કોઈરાલાને સામાજીક કાર્યો માટે પદ્મશ્રી અને ડૉ. નપુસકરને સફાઈ માટે પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવ્યા. 
 
આમને પણ મળ્યા એવોર્ડ 
 
થંગાવેલુ, અશોક કુમાર ભટ્ટાચાર્ય અને પ્રોફેસર હરિકૃષ્ણ સિંહે પણ પદ્મશ્રી આપવામાં આવ્યો છે. આ સાથે જ પદ્મ પુરસ્કાર મેળવનારી અન્ય હસ્તિયોમાં મણિપુઅરના વારેપ્પા નબા નેઈલ, લેખક નરેન્દ્ર કોહલી, એલિ અહમદ, સિક્કિમના વેરકા બહાદુર, પત્રકાર ભાવના સોમૈયા, કાશ્મીરના કાશીનાથ પંડિત, સાધુ મહાર, ટીકે મૂર્તિ, મધુબની પેટિંગની બાઓ દેવી અને સિબ્બલ કંવલને પણ પુરસ્કાર મળ્યો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments