Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્મ પુરસ્કારો માટે પીએમ મોદીની અપીલ આવા લોકોને નોમિનેટ કરો

Webdunia
રવિવાર, 11 જુલાઈ 2021 (18:19 IST)
પીએમ મોદીએ લોકોથી અપીલ કરી છે કે તમારી પસંદના એવા લોકોને પદ્મ પુરસ્કાર કે ઓવાર્ડ  માટે નોમિનેટ કરો જે કોઈ પણ અસાધારણ કામે કરે છે એટલે કે જમીની સ્તરના કોઈ અસાધારણ કાર્ય કરતાને નોમિનેટ કરવું. જેના વિશે ઘણા લોકો જાણતા નથી 
<

India has many talented people, who are doing exceptional work at the grassroots. Often, we don’t see or hear much of them. Do you know such inspiring people? You can nominate them for the #PeoplesPadma. Nominations are open till 15th September. https://t.co/BpZG3xRsrZ

— Narendra Modi (@narendramodi) July 11, 2021 >
ટ્વિટ કરીને પ્રધાનમંત્રી લિંક પણ શેર કરી અને કહ્યુ કે ભારતમાં ઘણા એવા પ્રતિભાશાળી લોકો છે. જેઓ જમીની સ્તરના કોઈ અસાધારણ કાર્ય કરે છે. પણ મોટા ભાગે આપણને તેમના વિશે જણતા કે સાંભ્ળ્યુ નથી. પધ્મ ઓવાર્ડ માટે નોમિનેટ 15 સેપ્ટેમ્બર સુધી ચાલૂ છે

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments