Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirmala Sitharaman નાણામંત્રી નિર્મલા સીતારમણ AIIMSમાં દાખલ

Webdunia
સોમવાર, 26 ડિસેમ્બર 2022 (15:23 IST)
નાણામંત્રી નિર્મલા સીતારમણ દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં દાખાલ થઈ છે. નાણા મંત્રાલયના અધિકારીઓના મુજબ મંત્રીનુ રૂટીન ચેકઅપ કરાઈ રહ્યુ છે.  સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સીતારમણને નિયમિત તપાસ અને પેટના નાના ચેપને કારણે એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
ટૂંક સમયમાં રજા આપવામાં આવશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નાની તકલીફ ઉભી થતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 63 વર્ષીય મંત્રીને બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને રૂટિન ચેકઅપ બાદ રજા આપવામાં આવે તેવી શક્યતા છે
 
જણાવીએ કે શનિવારે નિર્મલા સીતારમણે ચેન્નાઈમાં તમિલનાડુ ડૉ. એમજીઆર મેડિકલ યુનિવર્સિટીના 35મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments