Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirbhaya victims hanged- શું છે નિર્ભયાના દોષીઓની અંતિમ ઈચ્છા ?

Webdunia
ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (10:49 IST)
નિર્ભયાના દોષીને ભલે જ તેમની ફાંસીને સજાને લાંબું ખેંચવા માટે જુદા-જુદા તરીકા અજમાવી રહ્યા હોય પણ તિહાડ જેલ પ્રશાસનની કાર્યવાહી ચાલૂ છે. તે મુજબ જેલ અધિકારીઓએ દોષીઓથી તેમની આખરે ઈચ્છા પૂછવામાં આવી છે. 
 
નવભારત ટાઈમ્સ મુજબ, જેલ પ્રશાસનએ આરોપીઓને નોટિસ આપી સવાલ કર્યું કે 1 ફેબ્રુઆરીને નક્કી ફાંસીથી પહેલા તે અંતિમ વાર કોઈથી મળવા ઈચ્છે છે. જેલ પ્રશાસનએ આપણ સવાલ કર્યું કે તેમના નામ કોઈ પ્રાપર્ટી છે તો શું તે કોઈની નામે ટ્રાસફર કરવા ઈચ્છે છે. 
 
દોષીઓથી કહ્યુ કે જો તે કોઈ ધાર્મિક ગ્રંથ વાંચવા ઈચ્છે છે કે કોઈ ધર્મગુરૂને બોલાવવા ઈચ્છે છે તો જેલ અધિકારી તેમની આ ઈચ્છાઓને 1 ફેબ્રુઆરીથી પહેલા પૂરી કરી શકે છે. 
 
જેલ સૂત્રના હવાલાથી નવભારત ટાઈમ્સએ જણાવ્યુ કે ચારે આરોપીઓમાંથી એક વિનયએ 2 દિવસ સુધી કઈજ ખાદ્યુ નથી પણ બુધવારે તેમને થોડું ખાદ્યુ. તેમજ દોષી પવન જેલમાં રહેતા ખાવાનું ખૂબ ઓછું કરી નાખ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે ચારને 1 ફેબ્રુઆરીને સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવશે. જો આ વચ્ચે મુકેશ સિવાય બીજા ત્રણમાંથી કોઈએ દયા યચિકા નાખી તો આ કેસ થોડા દિવસ માટે આગળ વધી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments