Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirbhaya Case : નિર્ભયાના દોષીઓને હવે 3 માર્ચના રોજ થશે ફાંસી, ત્રીજી વાર રજુ થયુ ડેથ વોરંટ

Nirbhaya Case
Webdunia
સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (16:41 IST)
.નિર્ભયા ગેંગરેપ અને હત્યા (Nirbhaya Case)મામલે પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની નવી તારીખ જાહેર રજુ કરી છે. જેના મુજબ હવે દોષીઓને 31 માર્ચના રોજ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે.   
 
ઉલ્લેખનીય છે કે આ મમાલે પહેલા પણ 2 વાર કોર્ટ ડેઠ વોરંટ રજુ કરી ચુકી છે. આ પહેલાની માહિતી મુજબ 3 દોષીઓ વિનય, મુકેશ અને અક્ષયના બધા કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ચુક્યા છે. જો કે દોષીઓના વકીલે કહ્યુ કે અમારે પાસે હજુ પણ કાયદાકીય વિકલ્પ રહેલો છે. 
 
જો કે દોષીઓના વકીલ એપી સિંહે કહ્યુ કે અમારી પાસે  અક્ષય માટે હજુ પણ દયા અરજીનો વિકલ્પ ખુલ્લો છે જેનો પ્રયોગ કરીશુ. 
 
આ દરમિયાન નિર્ભયાની મા આશાદેવીએ નવા ડેથ વોરંટ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે 3 તારીખે બધા દોષીઓ ફાંસી પર હોવા જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

આગળનો લેખ
Show comments