Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirbhaya Case : નિર્ભયાના દોષીઓને હવે 3 માર્ચના રોજ થશે ફાંસી, ત્રીજી વાર રજુ થયુ ડેથ વોરંટ

Webdunia
સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (16:41 IST)
.નિર્ભયા ગેંગરેપ અને હત્યા (Nirbhaya Case)મામલે પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની નવી તારીખ જાહેર રજુ કરી છે. જેના મુજબ હવે દોષીઓને 31 માર્ચના રોજ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે.   
 
ઉલ્લેખનીય છે કે આ મમાલે પહેલા પણ 2 વાર કોર્ટ ડેઠ વોરંટ રજુ કરી ચુકી છે. આ પહેલાની માહિતી મુજબ 3 દોષીઓ વિનય, મુકેશ અને અક્ષયના બધા કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ચુક્યા છે. જો કે દોષીઓના વકીલે કહ્યુ કે અમારે પાસે હજુ પણ કાયદાકીય વિકલ્પ રહેલો છે. 
 
જો કે દોષીઓના વકીલ એપી સિંહે કહ્યુ કે અમારી પાસે  અક્ષય માટે હજુ પણ દયા અરજીનો વિકલ્પ ખુલ્લો છે જેનો પ્રયોગ કરીશુ. 
 
આ દરમિયાન નિર્ભયાની મા આશાદેવીએ નવા ડેથ વોરંટ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે 3 તારીખે બધા દોષીઓ ફાંસી પર હોવા જોઈએ. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments