Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની હત્યાનો પ્લાન, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી મુંબઈને મળેલા ઈ-મેલમાં ઘટસ્ફોટ

Webdunia
શુક્રવાર, 1 એપ્રિલ 2022 (16:34 IST)
પીએક નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રનો ધડાકો થયો છે જેને જોતા દેશભરમાં એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ની મુંબઈ ઓફીસને મળેલા એક ઈ-મેલમાં મોકલનારે જણાવ્યું હતું કે વડાપ્રધાન પર હુમલા અને તેઓની હત્યા કરવા માટે 20 સ્લીપર સેલ સક્રીય બની ગયા છે અને 20 કિલો આરડીએકસ પણ તૈયાર રખાયુ છે. જેના ઉપયોગ કરીને મોદીની હત્યા કરવામાં આવશે. 
 
ઈ-મેલ મોકલનારે એવું પણ જણાવ્યું હતું કે તમો આ કાવતરા અંગે જાણે છે પણ તે આપઘાત કરવા જઈ રહ્યો છે જેથી આ ષડયંત્રને ખુલ્લુ કરવા તેને ફરજ પાડવામાં આવે નહી. તેણે એ પણ જણાવ્યું કે મોદીની હત્યાનો પ્લાન તૈયાર છે અને હવે તેના અમલની જ રાહ છે. આ પ્લાનમાં વિવિધ ત્રાસવાદી સંગઠનો જોડાયા છે. આ ઈ-મેલ મળતા જ એનઆઈએ સહિતની એજન્સીઓ એકશનમાં આવી માહિતી અને સાયબર નિષ્ણાંતોની મદદથી ઈ-મેલ મોકલનારને શોધવાની કામગીરી શરુ થઈ છે. મોદીની સુરક્ષાને એલર્ટ- મેકસીમમ એલર્ટ પર મુકવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments