Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રખ્યાત ન્યૂઝ એન્કર 76 વર્ષમાં નિધન

Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (10:08 IST)
News Anchor Gitanjali Aiyar Death: પ્રખ્યાત ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે (7 જૂન) નિધન થયું. તેણી 76 વર્ષની હતી. તેમણે 30 વર્ષથી વધુ સમય સુધી દૂરદર્શનમાં કામ કર્યું
 
જાણીતા ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે નિધન થયું. તેમણે લગભગ ત્રણ દાયકા સુધી સમાચાર જગતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોલકાતાની લોરેટો કોલેજમાંથી સ્નાતક અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ડિપ્લોમા
 
30 વર્ષથી વધુ સમયથી દૂરદર્શન માટે કામ કરનાર જાણીતા ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે સાંજે નિધન થયું હતું. ગીતાંજલિ અય્યર 1971માં દૂરદર્શનમાં જોડાયા હતા અને તેમને ચાર વખત શ્રેષ્ઠ એન્કર તરીકે પુરસ્કાર મળ્યો હતો. તેમને 1989માં ઉત્કૃષ્ટ મહિલાઓ માટે ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments