Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્ય મિશનમાં ISRO માટે મોટી સફળતા, Aditya-L1એ પૃથ્વીને અલવિદા કહ્યું, 15 લાખ કિલોમીટરની યાત્રાએ નીકળી

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (09:38 IST)
Aditya-L1- ભારતીય અવકાશ એજન્સી (ઇસરો) દ્વારા સૂર્ય પર સંશોધન માટે મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે. જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરે સ્થિત છે. આદિત્ય-એલ1 મિશને પાંચમી વખત પૃથ્વીની ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
 
આદિત્ય-L1 હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L1 બિંદુ તરફ આગળ વધ્યું છે. ઈસરોએ કહ્યું કે લગભગ 110 દિવસ પછી, આદિત્ય-L1ને એક પ્રક્રિયા દ્વારા L1ની આસપાસની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

<

Aditya-L1 Mission:
The fourth Earth-bound maneuvre (EBN#4) is performed successfully.

ISRO's ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation, while a transportable terminal currently stationed in the Fiji islands for… pic.twitter.com/cPfsF5GIk5

— ISRO (@isro) September 14, 2023 >

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

નવરાત્રીમાં અસામાજિક માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

આગળનો લેખ
Show comments