Webdunia - Bharat's app for daily news and videos

Install App

માયાવતીએ મુસલમાનોને કહ્યુ, "દાઢીવાલા કુત્તા" - નસીમુદ્દીન સિદ્દીકી

Webdunia
ગુરુવાર, 11 મે 2017 (17:39 IST)
બહુજન સમાજ પાર્ટીમાંથી નિષ્કાષિત નેતા નસીમુદ્દીન સિદ્દીકી ગુરૂવારે સાંજે પાર્ટી સુપ્રીમો માયાવતી વિરુદ્દ કોંફ્રેસ કરી રહી છે. નસીમુદ્દીને પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યુ કે તેઓ ઘટનાક્રમ્વિશે સંપૂર્ણ માહિતી આપવા માંગે છે. તેમણે કહ્યુ કે મારા અને મારા પુત્ર વિરુદ્ધ જે અનર્ગલ આરોપ લગાવ્યા છે તેના વિશે 
 
ચૂંટણી પછી માયાવતીએ મને દિલ્હી બોલાવીને કહ્યુ, "જે હુ જાણવા માંગુ છુ સત્ય સત્ય બતાવો. સિદ્દીકીએ કહ્યુ માયાવતીએ મને પૂછ્યુ મુસલમાનોએ બસપાને વોટ કેમ ન આપ્યો. મે કહ્યુ કે મુસલમાનોએ વોટ આપ્યો પણ કોંગ્રેસ-સપા ગઠબંધન પછી મુસલમાન ભ્રમમાં આવ્યા અને મુસલમાન વોટ વહેંચાઈ ગયા. 
 
પણ બહેનજી તે વાત પર સહમત ન થઈ. તેણે કહ્યુ કે મુસલમાન ગદ્દાર છે. માયાવતીએ મુસલમાનોને કહ્યુ કે - યે દાઢીવાલે કૂત્તે મુઝસે મિલને આતે થે. 
 
 નસીમુદ્દીને કહ્યુ કે મને ખોટા આરોપ લગવીને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે 19 એપ્રિલના ભાષણમાં માયાવતીએ કાંસીરામ વિરુદ્ધ ઝેર ઓક્યુ. સિદ્દીકીએ બસપા સુપ્રીમો પર ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર લેવદ-દેવડનો આરોપ લગાવ્યો હતો. 
 
તેમણે કહ્યુ કે માયાવતી અને સતીશ મિશ્રા એંડ કંપનીએ બસપા પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યુ કે માયાવતી ઈચ્છે છે કે ત્યારબાદ દલિત સમાજનો કોઈપણ વ્યક્તિ તેમની હૈસિયત સુધી ન પહોંચે 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments