Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mumbai Foot Overbridge Collapse-: મુબઈમા CST પાસે ફુટઓવર બ્રિઝ દુર્ઘટના 4 લોકોના મોત, 28 ઘાય઼લ

Webdunia
ગુરુવાર, 14 માર્ચ 2019 (20:43 IST)
મુબઈમા CST પાસે ગુરુવારે છત્રપતિ શિવાજી ટર્મિનલ પાસે ફૂટઓવર બ્રિજ ધરાશાઈ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  અહેવાલ અનુસાર 23માંથી 5ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી છે. આ દુર્ઘટના સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. અચાનક બ્રિજ ધરાશાઈ થતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો લોકલ ટ્રેન પકડવા માટે આ બ્રિજનો ઉપયોગ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments