Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુલાયમ સિંહ યાદવની તબીયત ખરાબ ગુરૂગ્રામના મેદાંતા હોસ્પીટલમાં દાખલ

Webdunia
ગુરુવાર, 1 જુલાઈ 2021 (16:43 IST)
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પીટલમાં દાખલ કરાયુ છે. તેને ગભરાહટની  શિકાયત છે. 
 
જણાવીએ કે મુલાયમસિંહ યાદવની તબિયત બે દિવસથી બગડી રહી છે. ગુરુવારે તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમ બેચેનીની ફરિયાદ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોની ટીમ તેની તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં તેમના બધા ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. જણાવીએ કે મુલાયમ પહેલા પણ ઘણી વખત બીમાર થય છે. તેમને લખનઉની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
તેમની તબિયત સારી નથી અને હવે તે રાજકીય રીતે સક્રિય પણ નથી. જોકે સપાના નેતાઓ તેમની મુલાકાત લેતા રહે છે. મુલાયમ પોતે જ એસપી ઑફિસમાં જઇને કાર્યકરો સાથે વાતો કરતા રહે છે.યુપીની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના ખભા પર છે.

સંબંધિત સમાચાર

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથે લગ્નથી ખુશ નથી પિતા શત્રુધ્ન સિન્હા, બોલ્યા આજકાલના બાળકો મંજુરી નથી લેતા

આગળનો લેખ
Show comments