Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુલાયમ સિંહ યાદવની તબીયત ખરાબ ગુરૂગ્રામના મેદાંતા હોસ્પીટલમાં દાખલ

Webdunia
ગુરુવાર, 1 જુલાઈ 2021 (16:43 IST)
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પીટલમાં દાખલ કરાયુ છે. તેને ગભરાહટની  શિકાયત છે. 
 
જણાવીએ કે મુલાયમસિંહ યાદવની તબિયત બે દિવસથી બગડી રહી છે. ગુરુવારે તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમ બેચેનીની ફરિયાદ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોની ટીમ તેની તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં તેમના બધા ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. જણાવીએ કે મુલાયમ પહેલા પણ ઘણી વખત બીમાર થય છે. તેમને લખનઉની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
તેમની તબિયત સારી નથી અને હવે તે રાજકીય રીતે સક્રિય પણ નથી. જોકે સપાના નેતાઓ તેમની મુલાકાત લેતા રહે છે. મુલાયમ પોતે જ એસપી ઑફિસમાં જઇને કાર્યકરો સાથે વાતો કરતા રહે છે.યુપીની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના ખભા પર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓએ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

Alka Yagnik: દુર્લભ શારીરિક સમસ્યાનો સામનો કરી રહી છે અલકા યાગ્નિક, સાભળવાની ક્ષમતા થઈ ઓછી

આગળનો લેખ
Show comments