Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી પણ ખતરનાક માનવસર્જિત બિમારી

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (16:49 IST)
WHO એ જણાવ્યું કે, વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા વાયુ પ્રદૂષણના કારણે ઊભી થયેલી સમસ્યાઓના લીધે દર એક મિનિટે 13 લોકોના મોત થઈ રહ્યાં છે.
 
WHOએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, 'સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે, જેના કારણે ફેફસાના કેન્સર, હૃદય સંબંધિત રોગો અને સ્ટ્રોક જેવા ગંભીર અને જીવલેણ રોગોનું જોખમ વધી રહ્યું છે. જેના કારણે દર મિનિટે હવાનું પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે. ઓછામાં ઓછાં 13 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું કે, વાયુ પ્રદૂષણ વિશ્વમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. સંસ્થાનું કહેવું છે કે, આસપાસના અને ઘરગથ્થુ વાયુ પ્રદૂષણના સંપર્કમાં દર વર્ષે 7 મિલિયનથી વધારે લોકો મૃત્યુ પામે છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments