Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસ્લિમોએ ભારતમાં કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી: ભાગવત

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (12:22 IST)
મોહન ભાગવતનું વિવાદીત નિવેદન: ભારતમાં રહેતા દરેક લોકો હિન્દુ છે, હિન્દુ-મુસ્લિમના પૂર્વજો એક જ છે, અંગ્રેજોએ ખોટી ધારણા આપી
 
RSS પ્રમુખ મોહન ભાગવતે સોમવારે મુંબઈમાં ‘રાષ્ટ્ર પ્રથમ-રાષ્ટ્ર સર્વોપરી’ વિષય પર એક કાર્યક્રમમાં બોલતા કહ્યુ હતું કે, અંગ્રેજોએ ખોટી ધારણ બનાવીને હિન્દુઓ અને મુસલમાનોને લડાવ્યા. અંગ્રેજોએ મુસલમાનોને કહ્યુ કે, જો તેમણે હિન્દુઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો તો, તેમને કંઈ નહીં મળે.
 
અંગ્રેજોએ મુસલમાનોને કહ્યુ કે, જો તેમણે હિન્દુઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો તો, તેમને કંઈ નહીં મળે. ફક્ત હિન્દુઓને પસંદ કરવામાં આવશે અને તેમને એક અલગ રાષ્ટ્રની માગ કરવા માટે પ્રેરણા આપશે. મુંબઈમાં આયોજીત મુસ્લિમ બુદ્ધિજીવીઓના એક કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, ભારતમાં રહેતા હિન્દુ મુસ્લિમના પૂર્વજ એક સમાન છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments