Webdunia - Bharat's app for daily news and videos

Install App

અકસ્માત: MLA ના પુત્ર-પુત્રવધુ સહિત 7ના મોત

Webdunia
મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (12:32 IST)
મંગળવારે બેંગલુરુમાં તીવ્ર રફ્તારથી આવી રહી ઓડી કાર એક થાંબલા સાથે અથડાઈ હતી, જેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા. અકસ્માત બપોરે 2.30 વાગ્યાની આસપાસ થયો હતો. છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે સાતમાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતકોમાં સાત મહિલાઓ પણ હતી.
<

Karnataka: Seven people killed in a car accident in Koramangala area of Bengaluru in the wee hours of Tuesday, as per Adugodi Police Station pic.twitter.com/GTcob09pG4

— ANI (@ANI) August 31, 2021 >
અડ્ડુગોડી પોલીસ સ્ટેશનના મુજબ મંગળવારે બેંગલૂરુના કોરમંગલા વિસ્તારમાં એક કાર દુર્ઘટનામાં સાત લોકોની મોત થઈ ગઈ. દુર્ઘટનાના મરનાર સાત લોકોમાં ડીએમકે વિધાયક વાઈ પ્રકાશના દીકરા અને વહુ કરૂણા સાગર અને બિંદુ પણ શામેલ છે. વિધાયકએ પુષ્ટિ કરી કે કપલ ઑડી કારથી યાત્રા કરી રહ્યો હતો કે સ્ટ્રીટ લાઈટથી અથડાવી. આ અકસ્માત: MLA ના પુત્ર-પુત્રવધુ સહિત 7ના મોત થયા છે. 

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments