Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેરઠ બિલ્ડિંગ અકસ્માતઃ 9 લોકોના મોત, 5 ઘાયલ, 2 લોકો હજુ પણ ફસાયેલા છે, બચાવ ચાલુ છે

Webdunia
રવિવાર, 15 સપ્ટેમ્બર 2024 (09:45 IST)
ઉત્તર પ્રદેશના મેરઠમાં ઝાકિર કોલોનીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં નવ લોકોના મોત થયા છે અને અન્ય પાંચ ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી.
 
જો કે ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને ફસાયેલા બે લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
 
મેરઠ જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીનાએ જણાવ્યું કે ઝાકિર કોલોનીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થવાને કારણે નવ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

<

#WATCH | Meerut Building Collapse | Uttar Pradesh: 9 people out of the 14 rescued have lost their lives.

A three-storey building collapsed in the Zakir Colony of Meerut yesterday. 15 people were trapped inside. The rescue operations are underway. pic.twitter.com/B0O525KayO

— ANI (@ANI) September 15, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments