Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનોજ તિવારીનું વિવાદિત નિવેદન - સોનિયા ગાંધીએ છઠ પૂજા કરી હોત તો રાહુલ જેવો પુત્ર ન જન્મ્યો હોત

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (12:32 IST)
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના નિકટ આવતા જ રાજનીતિક દળો વચ્ચે જુબાની જંગ તેજ થઈ ગઈ છે. પ્રચાર પ્રસાર દરમિયાન દિગ્ગજ નેતા વિવાદિત નિવેદન આપવાથી પણ ચુકતા નથી. આ દરમિયાન દિલ્હી ભાજપા અધ્યક્ષ અને ભોજપુરી ગાયક સાસંદ મનોજ તિવારીએ પણ સોનિયા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. 
 
રવિવારે સરગુજા જીલ્લામાં પ્રચાર માટે પહોંચેલા તિવારીએ કહ્ય્ય કે તે લોકો દેશભક્ત અને બુદ્ધિમન હોય છે જેમની મા છઠપૂજા કરે છે. તેમણે સોનિયા ગાંધી પર તંજ કસતા કહ્યુ કે જો તે પણ છઠ પૂજા કરી લેતી તો તેમને પણ રાહુલ ગાંધી જેવો પુત્ર ન જન્મ્યો હોત. આ સાથે જ ભાજપા નેતાએ કહ્યુ કે મારી આ વાતને વિવાદિત ન બનાવશો. છઠ માંતાની પૂજા કરવાથી બુદ્ધિમાન બાળકો જન્મે છે. દેશભક્ત સંતાન જન્મે છે. ભ્રષ્ટ લોકો જન્મતા નથી. 
 
સીતાપુરના નર્મદાપુરમાં મીડિયા સાથે વાત કરતા તિવારીએ કહ્યુ કે આ વખતે સીતાપુર સહિત છત્તીસગઢમાં ભાજપા 60થી વધુ સીટ જીતશે. અહીથી મોદીજીના ફરીથી પીએમ બનવાનો શંખનાદ થશે.  ભાજપા નેતાએ જીલ્લામાં ત્રણ ચૂંટણી સભા કરે. ત્રણેયમાં ભાષણ સાથે પોતાના ગીતોથી ભીડને વોટમાં બદલવાની કોશિશ કરી. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments