Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનીષ સિસોદીયા બોલ્યા - પંજાબના લોકો એવુ સમજીને વોટ આપે કે કેજરીવાલ જ બનશે CM

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (17:54 IST)
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સરકાર બનાવવામાં સફળ થઈ જાય છે તો પછી મુખ્યમંત્રી કોણ હશે. આ સવાલના જવાબને લઈને અત્યાર સુધી એવી અટકળો લાગતી રહી છે. મંગળવારે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાએ એક મોટુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે પંજાબની જનતાએ એવુ માનેની વોટ આપવો જોઈએ કે અહી સીએમ અરવિંદ કેજરીવાલ જ બનશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના બીજીવાર સીએમ બન્યા પછી કેજરીવાલે કહ્યુ હતુ, "હુ હવે દિલ્હી છોડીને ક્યાય નહી જઉ"
 
સિસોદિયાએ શુ કહ્યુ 
 
પંજાબ આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતા આ વાત સ્પષ્ટ કરી ચુક્યા છે કે મુખ્યમંત્રી પંજાબથી જ હશે અને પંજાબી હશે. અને મુખ્યમંત્રીના નામનુ એલાન વિધાનસભા ચૂંટણી પછી ધારાસભ્યોની મંજુરીથી કરવામાં આવશે.  દિલ્હીના ડિપ્ટી સીએમ અને આમ આદમી પાર્ટીના સીનિયર લીડર મનીષ સિસોદિયાએ પંજાબના મોહાલીમાં ચૂંટણી રેલી દરમિયાન આ નિવેદન આપ્યુ  કે પંજાબની જનતા કેજરીવાલના ચેહરાને જોઈને જ વોટ કરે અને આ માનીને ચાલે કે પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ હશે. મુખ્યમંત્રી ભલે કોઈપણ હોય પણ પંજાબની જનતાને જે વચન આપવામાં આવ્યા છે તે અરવિંદ કેજરીવાલ જ પૂરા કરશે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments