Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલકાતામાં ફ્લાયઓવર પડ્યો, અનેક લોકોના દબાયેલા હોવાની આશંકા

Webdunia
મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (17:43 IST)
દક્ષિણ કલકત્તામાં માઝેરહાટમાં પુલનો એક ભાગ પડી ગયો છે. પુલ નીચે અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટના સ્થળ પર એબુલેંસ પહોંચી ગઈ છે. દુર્ઘટનામાં પાચ લોકોના મોતના સમાચાર છે. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. 
પુલના કાટમાળમાં દબાયેલા લોકો સાથે અનેક ગાડીઓ પણ દબાયેલી હોવાની આશંકા છે. પોલીસ અને બચાવ કર્મચારી પણ હાજર છે. એવુ કહેવાય રહ્યુ  છે કે વરસાદને કારણે પુલનો ભાગ પડી ગયો છે. 
 
આ પુલ બેહાલાથી સિયાલદહ સ્ટેશનને જોડતો હતો. માઝેરહટ રેલવે સ્ટેશન પર આ પુલ બનેલો હતો પરેશાનીની વાત એ છે કે પુલ નીચે મજૂર પણ રહેતા હતા. 
 
સ્થાનીક લોકોએ બચાવ કાર્યમાં મોડુ થવાનો આરોપ લગાવ્યો છે.   બીજી બાજુ ઘટના માટે બીજેપીએ સીએમ મમતા બેનર્જીની બેદરકારીનો આરોપ લગાવ્યો. રૂપા ગાંગુલીએ કહ્યુ કે પુલમાં પહેલાથી જ દરાર પડી હતી.  પુલના રિપેયરિંગમાં બેદરકારી કરવામાં આવી.  

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments