Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુણેના સીરમ ઈંસ્ટીટ્યુટમાં લાગી આગ, અદાર પૂનાવાલા બોલ્યા - હાલ લોકોને કાઢવા પર ફોકસ

Webdunia
ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (16:00 IST)
મહારાષ્ટ્રના પુણે સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટના ટર્મિનલ 1 ગેટમાં આગ લાગી છે. આગ લાગવાનુ કારણ હજુ સ્પષ્ટ થયુ નથી. અગ્નિશામક વિભાગની 15 ગાડીઓ આગ ઓલવવામાં લાગી છે.  સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા જ કોરોના વૈક્સીન કોવિશિલ્ડ બનાવી રહી છે જેનો પુરવઠો ભારત સહિત અનેક દેશોમાં જઈ રહ્યો છે. 
 
આગ પુણેના મંજરીમાં સ્થિત સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટમાં લાગી છે.  ગયા વર્ષે જ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાંટનુ ઉદ્ધઘાટન કર્યુ હતુ, પણ હાલ આ પ્લાંટમાં વૈક્સીનનુ ઉત્પાદન શરૂ થઈ શક્યુ નથી. 
 
આગ કેવી રીતે લાગી  તે અંગેની માહિતી મળી નથી. ટર્મિનલમાં કેટલા લોકો ફસાયા છે તેનું પણ કારણ જાણવા મળ્યુ  નથી. દૂરથી જ પ્લોટ પર કાળા ધુમાડાના ગુબ્બાર દેખાય રહ્યા છે.  આ પાંચ માળના પ્લાન્ટમાં કોવિશિલ્ડનું ઉત્પાદન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments