Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર સરકાર પર બોલી શિવસેના, 5 વર્ષ સુધી પાર્ટીના જ રહેશે મુખ્યમંત્રી

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2019 (10:25 IST)
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે શુક્રવારે કહ્યુ ક ત્રણ દળોએ નક્કી કરી લીધુ છે કે શિવસેનાના જ મુખ્યમંત્રી પાંચ વર્ષ સુધી રહેશે.  મહારાષ્ટ્રને મજબૂત મુખ્યમંત્રી મળશે.  તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતા, ખેડૂતો વગેરેની ઈચ્છા છે કે આ વખતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ બનશે. 
 
આ પહેલા રાઉતે ગુરૂવારે પ્રેસ કૉંફ્રેંસ કરી કહ્યુ હતુ કે ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં એક સ્થાયી સરકાર બનશે અને તેના પર અંતિમ નિર્ણય એક કે બે દિવસમાં જ આવશે. શિવસેના અને કોંગ્રેસ-રાકાંપાની વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. 
 
રાઉતે કહ્યુ હતુ કે સરકારની રચના પર આગળ ચર્ચા કરવા માટે ત્રણેય પાર્ટી કરવા માટે ત્રણેય પાર્ટી વચ્ચે મુંબઈમાં બીજા ચરણની બેઠક થશે. તેમણે સંવાદદાતાઓને જણાવ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ અઠવાડિયે બેઠકની કોઈ યોજના નથી. 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments