Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lok Sabha Elections 2024: પૂર્વ યુપીમાં આજે PM મોદીની 4 વિસ્ફોટક રેલી, BJPના પક્ષમાં વાતાવરણ બનાવશે

Webdunia
ગુરુવાર, 16 મે 2024 (14:49 IST)
Lok Sabha Elections 2024 - વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 16 મેના રોજ આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢમાં વિશાળ જાહેર સભાઓને સંબોધિત કરશે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૂત્રોએ અહીં જણાવ્યું હતું કે મોદી સવારે 10 વાગ્યે હુસૈનપુર બારાગાંવ ફારિયા નિઝામાબાદ રોડ, આઝમગઢ ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધિત કરશે, જ્યારે તેઓ ટીડી કોલેજ, જૌનપુરમાં સવારે 11 વાગ્યે આયોજિત વિશાળ જનસભાને સંબોધશે. ત્યારબાદ 12:45 કલાકે તેઓ ઊંજ પોલીસ સ્ટેશન પાછળના ગ્રાઉન્ડ, જીટી રોડ, જ્ઞાનપુર ભદોહી ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધશે. જે બાદ આખરે PM મોદી જીઆઈસી ગ્રાઉન્ડ પ્રતાપગઢ ખાતે બપોરે 2 વાગ્યે આયોજિત વિશાળ જનસભાને સંબોધશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ

હેલ્ધી રેસીપી - કારેલાનુ શાક, આવી રીતે બનાવશો ભરેલા કારેલા તો નહી ખાનારા પણ ખાશે

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

આગળનો લેખ
Show comments