Webdunia - Bharat's app for daily news and videos

Install App

Landslide in Maharashtra: રાયગઢમાં આજે ફરી બચાવકાર્ય શરૂ થયું છે, 82 લોકો હજુ લાપતા

Webdunia
રવિવાર, 23 જુલાઈ 2023 (12:25 IST)
Landslide in Maharashtra:રાયગઢ જિલ્લાના ઇર્શાલવાડી ગામમાં ભૂસ્ખલન બાદ ચોથા દિવસે NDRF અને અન્ય એજન્સીઓએ શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી. અંધારું અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
 
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય એજન્સીઓએ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઇર્શાલવાડી ગામમાં ભૂસ્ખલન બાદ રવિવારે ચોથા દિવસે શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી. 
 
અધિકારીઓએ જણાવ્યું કે આ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે. એનડીઆરએફના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે ફરીથી શોધ અને બચાવ કામગીરી શરૂ થયા બાદ હજુ સુધી કોઈ શબ મળી શક્યું નથી.
 
અધિકારીઓએ જણાવ્યું કે ગામના 48 ઘરોમાંથી ઓછામાં ઓછા 17 મકાનો કાટમાળ નીચે સંપૂર્ણ અથવા આંશિક રીતે દટાઈ ગયા છે. અગાઉ, અધિકારીઓએ કહ્યું હતું કે શનિવારના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 27 થઈ ગયો છે, જ્યારે 81 લોકો હજુ સુધી શોધી શકાયા નથી.

સંબંધિત સમાચાર

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments