Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાલથી શરૂ થઈ રહી છે Kedarnath Dham Yatra, યાત્રી હવે આ એક ટોકનથી કરી શકશે દર્શન

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2023 (13:12 IST)
કાલે ખુલશે કેદારનાથ ધામના કપાટ-  ચાર ધામની યાત્રાને હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ પૂર્ણ ગણાયો છે. એવુ માનવુ છે કે ચાર ધામના દર્શન કરવાથી વ્યક્તિના પાપ ધુળી જાય છે અને સકારાત્મક ઉર્જા પણ વધે છે. એવુ માનવામાં છે કે દરેક હિંદુને જીવનમાં એક વાર ચાર ધામની યાત્રા જરૂર કરવી જોઈએ. બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી એ ચાર મુખ્ય ધામ છે. આ વર્ષે ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. આ વર્ષે ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. તેથી આજે અમે વાત કરીશ કેદારનાથની યાત્રાની. 25 એપ્રિલથી કેદારનાથના દ્વાર ખુલી જશે. જો તમે પણ આ યાત્રા માટે જઈ રહ્યા છો તો તમને આ યાત્રાથી સંકળાયેલી વાત જાણવી ખૂબ જરૂરી છે. 
 
 
તેનાથી પહેલાની યાત્રા ના વિશે જાણો તમને તેનો મહત્વ જાણવા જોઈએ. હિમાલયના કેદાર પર્વત પર સ્થિત કેદારનાથે ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંથી એક છે. કહેવાય છે કે અહીં ભક્ત સીધા ભગવાનથી મળી શકે છે. આ પવિત્ર મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવાથી તીર્થયાત્રીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments