Webdunia - Bharat's app for daily news and videos

Install App

એમ કરૂણાનિધિનીનો નિધન , હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

Webdunia
મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (18:59 IST)
ડીએમકેનાં સર્વોચ્ચ નેતા કરૂણાનિધિએ  94 વર્ષની જૈફ વયે ફાની દુનિયાને અલવિદા કરી છે. લાંબી  બિમારી બાદ કરૂણાનિધિએ ચેન્નઈ ખાતેની કાવેરી હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમની તબિયત ખુબ જ ગંભીર બની ગઈ હતી. કરૂણાનિધિના નિધનથી રાષ્ટપતિને દુખ અવ્ય્કત કર્યો છે. યૂરિનરી ઈંફેકશનના લીધે થઈ મૌત. કરૂણાનિધિની તબિયત વધારે ખરાબ હોવાના અહેવાલો મળતા જ ગોપાલપુરમમાં તેમના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતાં.
 
ચેન્નઈની કાવેરી હોસ્પિટલની બહાર પણ લોકોની ભારે ભીડ જામી છે. પોલીસને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments