Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karnataka News: પારિવારિક વિવાદમાં ગુસ્સે થયેલી માતાએ બે પુત્રીઓને જીવતી સળગાવી, 6 વર્ષની માસુમનુ મોત

Webdunia
શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (12:08 IST)
કર્ણાટકના કોલાર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક મહિલાએ પારિવારિક વિવાદના કારણે પોતાની બે દીકરીઓને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં એક પુત્રીનું મોત થયું છે. પોલીસનું કહેવું છે કે મૃતકની ઉંમર માત્ર છ વર્ષની હતી. બીજી પુત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ઓળખ જ્યોતિ તરીકે થઈ છે. તે કોલાર જિલ્લાના મુલાબાગીલુમાં રહેતી હતી. એવું સામે આવ્યું છે કે મહિલા પોતાની જાતને પણ આગ લગાડવાની હતી. જોકે, સ્થાનિક લોકોએ તેને અટકાવ્યો હતો. બીજી તરફ, પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
 

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments