Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jharkhand News: બસમાં મૂકેલા દિવાને કારણે લાગી આગ, ડ્રાઈવર, કંડક્ટરના મોત

Webdunia
બુધવાર, 26 ઑક્ટોબર 2022 (11:49 IST)
Ranchi News: ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચી(Ranchi)માં સોમવારે બસ (Bus) માં સૂતા બે લોકો(Fire)દાઝી જવાથી મોત થયા છે. પોલીસે જણાવ્યું કે બસમાં સોમવારે મોડી રાત્રે આગ લાગી હતી. દિવાળી(Diwali)ને ધ્યાનમાં રાખીને બસની અંદર એક દિવા મુકવામાં આવ્યો હતો. જેના કારણે બસમાં આગ લાગી હતી. આ દરમિયાન બસમાં સૂઈ રહેલા બંને લોકો દાઝી ગયા, જેના કારણે તેઓના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે બસ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ અનુક્રમે ડ્રાઈવર અને કંડક્ટર તરીકે થઈ છે.
 
આ ઘટના રાંચીના ખાદગઢા બસ સ્ટેન્ડ(Khadgarha Bus Stand)ની છે. મળતી માહિતી મુજબ, ખાદગઢા બસ સ્ટેન્ડ પર રાત્રે પૂજા કર્યા બાદ ડ્રાઈવર મદન અને કંડક્ટર ઈબ્રાહિમ દીવો કરીને બસની અંદર સૂઈ ગયા હતા. આ દરમિયાન બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં બસ ડ્રાઈવર અને કંડક્ટર બંને જીવતા દાઝી ગયા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments