Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝારખંડ: મુસાફરોથી ભરેલી બસ નદીમાં પડી, 6ના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ

Webdunia
રવિવાર, 6 ઑગસ્ટ 2023 (12:15 IST)
મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી- ઝારખંડના ગિરિડીહમાં એક મોટો અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ અચાનક નદીમાં પડી ગઈ, જેના પછી 6 લોકોના મોત થયા. જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

બસ પડવાની માહિતી મળતા જ જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. બચાવ કામગીરી બાદ ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 
ઝારખંડના આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું છે કે સરકાર જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર ઘાયલોને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.
 
અકસ્માતગ્રસ્ત બસ રાંચીથી ગિરિડીહ તરફ જઈ રહી હતી. બસ અચાનક ગિરિડીહ-ડુમરી રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. બસ રેલિંગ તોડીને 50 ફૂટ નીચે નદીમાં પડી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

આગળનો લેખ
Show comments