Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jee Main Exam April 2021- કોરોનાના વધતા કેસ વચ્ચે Jee Mainની પરીક્ષા મોકૂફ 27, 28 અને 30 એપ્રિલને થવાની હતી પરીક્ષા

Webdunia
રવિવાર, 18 એપ્રિલ 2021 (11:50 IST)
કોરોનાના વધતા કેસ વચ્ચે જેઈઈ મેન એપ્રિલ પરીક્ષા 2021 ને સ્થગિત કરી નાખી છે. આ વાતની જાણકારી પોતે કેંદ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ ટ્વીટ કરીને આપી છે. તેણે ટ્વીટમાં લખ્યુ કે 
કોરોનાની સ્થિતિને જોતા હું JEE main 2021 એપ્રિલ પરીક્ષાને સ્થગિત કરવાના નિર્ણય લીધું છે. છાત્રોની સુરક્ષા અને તેમનો કરિયર અમારી પ્રથમ પ્રાથમિકતા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments