તમિલનાડુ સરકારે સોમવારે રાત્રે મુખ્યમંત્રી જયલલિતના નિધનને ધ્યાનમાં રાખતા ગઈકાલથી સાત દિવસનો શોક જાહેર કર્યો છે. મુખ્ય સચિવ પી. રામ મોહન રાવે એક અધિસૂચનામાં કહ્યુ છે કે આ સમયમાં બધા સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ અડધો નમેલો રહેશે. આ દરમિયાન કોઈ સત્તાવાઅર મનોરંજન પણ નહી થાય.
જુઓ તમિલનાડુ પર જયલલિતાના નિધનની અસર તસ્વીરોમાં...
જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
જ
jaya
જયલલિતાનુ મૃત્યુ પ્રમાણપત્ર
તમામ દુકાનો અને બજારો બંધ છે. રસ્તાઓ પર શોકમાં ગરકાવ થયેલા હોય એવુ લાગી રહ્યુ છે.