Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યક્તિએ તેની પત્ની અને 3 વર્ષના પુત્રની હત્યા બાદ પતિનો આપઘાત

Webdunia
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (18:54 IST)
- પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આપઘાત 
- પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
- સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે 

Jamshedpur- જમશેદપુરમાં એક વ્યક્તિએ તેની પત્ની અને 3 વર્ષના પુત્રની હત્યા કરી નાખી. આ પછી તેણે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લોકોનું ધ્યાન તેના પર પડ્યું. આ પછી લોકોએ તેને પકડીને ઝાડ પરથી નીચે ઉતાર્યો અને પોલીસને ઘટનાની જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
 
ઝારખંડના જમશેદપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્ની અને 3 વર્ષના બાળકની હત્યા કરી નાખી. આ પછી તેણે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ આરોપીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

આગળનો લેખ
Show comments