Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jammu Kashmir ના સોપોરમાં 2 આતંકી ઠાર કર્યા

Webdunia
ગુરુવાર, 1 જૂન 2017 (10:46 IST)
જમ્મુ અને કાશ્મીરના સોપોરના નાથીપોરા સેક્ટરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકી ઠાર કર્યા છે. 
 
સુરક્ષાદળોને વિસ્તારમાં કેટલાક સંદિગ્ધ લોકો હોવાની બાતમી મળી હતી. જેના આધારે સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો હતો. રાષ્ટ્રીય રાયફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસની ટીમના સયુંક્ત અભિયાનમાં 2 સ્થાનિક આતંકીઓ માર્યા ગયા.
 
બુધવારે આતંકીઓએ રાજ્યના પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. સોપોરમાં જે સમયે પોલીસ પેટ્રોલિંગ માટે જઈ રહી હતી ત્યારે તેમના પર હુમલો થયો હતો. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરી અને હુમલાની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. જો કે સામે પક્ષે આર્મી પણ જડબાતોડ જવાબ આપી રહી છે. અનેક આતંકીઓનો સફાયો થયો છે.
 
આતંકીઓએ બુધવારે પોલીસકર્મીઓ પર ગ્રેનેડ ફેંક્યો હતો.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments