Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ - વૈષ્ણોદેવી જઈ રહેલ ગુજરાતની બસને અકસ્માત, 2 શ્રદ્ધાળુઓના મોત

Webdunia
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (10:31 IST)
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જીલ્લામાં રવિવારે ગુજરાતની એક બસ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને 24 અન્ય ઘાયલ થઈ ગયા.  આ દુર્ઘટના જમ્મુ પઠાનકોટ રાજમાર્ગ પર થઈ. જ્યારે માતા વૈષ્ણોદેવી માટે તીર્થયાત્રા પર લઈ જવાઈ રહેલ વાહન એક ડિવાઈડર સાથે અથડાઈને પલટાઈ ગઈ. પોલીસના જણાવ્યા મુજબ બે પીડિતોનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ. 24 ઘાયલોમાથી 18ને જમ્મુના સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી પર ગયેલી ગુજરાતની બસને પઠાણકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. બંને મૃતકો સુરતના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 24 જેટલા લોકોની નાની મોટી ગંભીર ઈજા પહોંચી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments