Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ - વૈષ્ણોદેવી જઈ રહેલ ગુજરાતની બસને અકસ્માત, 2 શ્રદ્ધાળુઓના મોત

Webdunia
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (10:31 IST)
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જીલ્લામાં રવિવારે ગુજરાતની એક બસ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને 24 અન્ય ઘાયલ થઈ ગયા.  આ દુર્ઘટના જમ્મુ પઠાનકોટ રાજમાર્ગ પર થઈ. જ્યારે માતા વૈષ્ણોદેવી માટે તીર્થયાત્રા પર લઈ જવાઈ રહેલ વાહન એક ડિવાઈડર સાથે અથડાઈને પલટાઈ ગઈ. પોલીસના જણાવ્યા મુજબ બે પીડિતોનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ. 24 ઘાયલોમાથી 18ને જમ્મુના સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી પર ગયેલી ગુજરાતની બસને પઠાણકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. બંને મૃતકો સુરતના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 24 જેટલા લોકોની નાની મોટી ગંભીર ઈજા પહોંચી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments