Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પહેલા પાકિસ્તાનને અભિનંદન આપ્યા પછી તેનેઠપકો આપ્યો

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2024 (15:40 IST)
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનમાં યોજાઈ રહેલી શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના સંમેલનમાં ભાગ લેવા ઇસ્લામાબાદ ગયા છે.
 
આ દરમિયાન તેમણે કહ્યું કે એસસીઓને આ વખતે દુનિયામાં ચાલી રહેલી તમામ ઊથલપાથલ વચ્ચે આવનારા પડકારોને પહોંચી વળવા સક્ષમ બનવું જોઈએ.
 
તેમણે કહ્યું કે, "એસસીઓનું પહેલું લક્ષ્ય આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવું છે અને હાલની પરિસ્થિતિઓમાં આ વધુ મહત્ત્વપૂર્ણ બન્યું છે."
 
એસ જયશંકરે કહ્યું કે, "આપણે ઈમાનદારીભરેલી વાતચીત અને એસસીઓ ચાર્ટરને લઈને પ્રતિબદ્ધ થવાની જરૂર છે. વૈશ્વીકરણ અને સંતુલન બનાવવાની પણ પોતાની સમસ્યાઓ છે પરંતુ એસસીઓ દેશોએ 
 
આનાથી આગળ વધીને વિચારવું જોઈએ."
 
તેમણે કહ્યું કે, "દેશો વચ્ચે સહયોગ પરસ્પર સન્માન, સંપ્રભુતા અને સમાનતા પર આધારિત હોવો જોઈએ, એકતરફી એજન્ડા પર નહીં."
 
ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે, "એસસીઓના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે આપણે પરસ્પર હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ. એસસીઓ એવા દેશોનું પ્રતિનિધિત્વ કરે છે જે બદલાવમાંથી પસાર થઈ રહ્યા છે, જેના 
 
પર દુનિયાનો ભરોસો ટકેલો છે. આપણે આ જવાબદારી નિભાવવી જોઈએ."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cooking Oil Price: આ દિવાળીએ ખૂબ ફરસાણ બનાવો. તહેવારોની મોસમમાં તેલના ભાવમાં ભારે ઘટાડો, જુઓ નવા ભાવ

છી! છી! નોકરાણી ઘરકામ કરતા સમયે કરતી હતી આ ગંદુ કામ, વીડિયો વાયરલ

મુંબઈમાં 14 માળની ઈમારતમાં આગ, દંપતી સહિત 3ના મોતની પુષ્ટિ

બિહારના સિવાનમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોના મોતથી થયો હાહાકાર, 10થી વધુ હોસ્પિટલમાં દાખલ

ગુજરાત સરકાર દ્વારા ટેક્સ્ટાઇલ પોલિસી જાહેર, 30 હજાર કરોડનું રોકાણ

આગળનો લેખ
Show comments