Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jaipur Express- ફાયરિંગ બાદ આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી

Webdunia
સોમવાર, 31 જુલાઈ 2023 (11:22 IST)
જયપુર એક્સપ્રેસ ટ્રેન (12956)ની B-5 બોગીમાં ફાયરિંગ થયું હતું. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી. ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ આરપીએફ કોન્સ્ટેબલ ચેતન તરીકે થઈ છે. ચેતન એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત હતો. ફાયરિંગ કર્યા બાદ તેણે ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, તેને મીરા રોડ બોરીવલી વચ્ચે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
 
સોમવારે જયપુરથી મુંબઈ જતી ટ્રેનમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ કરનાર આરપીએફ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માતમાં આરપીએફના એએસઆઈ સહિત ચાર લોકોના મોત થયા હતા.
 
જયપુર એક્સપ્રેસ ટ્રેન (12956)ની B-5 બોગીમાં ફાયરિંગ થયું હતું. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન પાલઘર સ્ટેશનથી થોડા અંતરે શરૂ થઈ હતી. વાપી અને બોરીવલી મીરા રોડ સ્ટેશન વચ્ચે સવારે 5.23 કલાકે આરપીએફ કોન્સ્ટેબલે ટ્રેન પર અચાનક ગોળીબાર કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Train Ka Video:

મુંબઈના ચેમ્બુરમાં એક દુકાનમાં ભીષણ આગ, અકસ્માતમાં 5 લોકોના મોત

મૉડેલે પોતાની બ્રા ઉતારી અને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા, પછી આવું કંઈક થયું જોઈને લોકો દંગ રહી ગયા

ઇઝરાયલના હુમલા વચ્ચે બે લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments