Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલાથી જ નક્કી હતુ આનંદીબેનનું રાજ્યપાલ બનવુ, નિમણૂંકના પાછળ અનેક રાજનીતિક પરિબળો

Webdunia
શનિવાર, 20 જાન્યુઆરી 2018 (10:19 IST)
આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવવાનો નિર્ણય ખૂબ પહેલા જ થઈ ગયો હતો. પણ ગુજરાત ચૂંટણીને કારણે તેના પર અમલ કરવામાં આવ્યો નહી. ગુજરાતમાં પટેલ આંદોલનને કારણે ભાજપાને આનંદીબેન પટેલ જેવા મોટા પાટીદાર નેતાની જરૂર હતી જેના કારણે તેમને ચૂંટણી સુધી ત્યા જ રહેવા દેવામાં આવ્યા. 
 
ભાજપા નેતૃત્વ ગુજરાતના પાટીદાર સમાજ સુધી આ સંદેશ પહોંચી ચુક્યો હતો કે આનંદીબેન પુનર્વાસ રાજ્યપાલના રૂપમાં થશે.  એ જ કારણ છે કે આનંદીબેને પોતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. તેમને રાજ્યપાલ બનાવીને ભાજપાએ એક તીર પર બે નિશાન સાધ્યા છે. એક તો ગુજરાતના પટેલ સમુહને આ વિશ્વાસ આપવ્યો છે કે પાર્ટી આનંદીબેન અને સમુહ સાથે અન્યાય નથી કરી રહી અને બીજો મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં પટેલ આંદોલનને આ નિમણૂંકથી મજબૂત થતા રોકવુ. 
 
જો કે રાજ્યપાલની નિમણૂક ચૂંટણી શક્યતાઓ પર સીધી અસર નાખતી નથી પણ સંદેશ આપવાનુ કામ જરૂર કરે છે. મધ્યપ્રદેશમાં અનંદીબેન ભાજપાની ત્રીજી રાજ્યપાલ બનશે. આ પહેલા અટલ બિહારી વાજપેયી સરકારમાં ભાઈ મહાવીર અને રામપ્રકાશ અગ્રવાલ રાજ્યપાલ રહી ચુક્યા છે. તેઓ સરલા ગ્રેવાલ પછી પ્રદેશના રાજભવનમાં બીજી મહિલા રાજ્યપાલ બનશે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments