Webdunia - Bharat's app for daily news and videos

Install App

સદગુરુ વાસુદેવ હોસ્પિટલમાં દાખલ, બ્રેન સર્જરી પછી હાલતમાં સુધારો, પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કરી કામના

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (09:18 IST)
ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવના મગજની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી છે. બ્રેનમાંથી લોહી નીકળતા અને સોજો આવવાને કારણે સદગુરુને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજમાં જામી ગયેલું લોહી કાઢવા માટે 17 માર્ચે સર્જરી કરવામાં આવી હતી. હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને વેન્ટિલેટર પરથી હટાવી લીધા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ સદગુરુ સાથે વાત કરી અને તેમની તબિયત પૂછી. સદગુરુએ પીએમનો આભાર વ્યક્ત કર્યો.

 
સદગુરુ જગ્ગી વાસુદેવની સફળ સર્જરી બાદ પીએમ નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ શેર કરી. પ્રધાનમંત્રીએ સદગુરુના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

<

Spoke to @SadhguruJV Ji and wished him good health and a speedy recovery.

— Narendra Modi (@narendramodi) March 20, 2024 >

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

PM મોદી પહોચ્યા વર્ઘા, અનેક મહત્વની યોજનાઓ થઈ શરૂ, રજુ કરી આ ખાસ ટપાલ ટિકિટ

જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

આગળનો લેખ
Show comments