Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારે પવનમાં લોખંડનું હોર્ડિંગ પડવાથી 6 લોકોનાં મોત

Webdunia
મંગળવાર, 18 એપ્રિલ 2023 (13:41 IST)
મહારાષ્ટ્રમાં પુણે જીલ્લામાં પિંપરી ચિંચવડ વિસ્તારમાં સોમવારે ભારે પવનના કારણે લોખંડનુ હોર્ડિંગ પડવાથી 6 લોકોની મોત થઈ ગઈ અને બીજા બે ઈજાગ્રસ્ત થયા. પોલીસએ સૂત્રોની જાણકારી આપી. આ ઘટના રાવત કિવલે વિસ્તારમા મુંબઈ રાજમાર્ગ પર સર્વિસ રોડ પર થઈ. 
 
પોલીસના એક અધિકારીએ કહ્યુ કે ભારે હવાના કારણે કેટલાક લોકોના લોખંડના હોર્ડિંગની નીચે રોકાયા હતા. અચાનક હોર્ડિંગ નીચે પડી ગયો. જેમાં 6 લોકોની મોત થઈ ગઈ અને બીજા બે ઈજાગ્રત થઈ ગયા. તેણે કહ્યુ કે 6 લાશ મળી છે અને રેસ્ક્યુ ચાલુ છે કે હોર્ડિંગની નીચે બીજા કોઈ તો નથી ફંસાયો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments