Biodata Maker

Indore ના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (14:32 IST)
ઈદોરના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત 
ઈંદોર શહરના સૌથી મોટા હોસ્પીટલ મહારાજા યશંવતરાય હોસ્પીટલમાં ગુરૂવારે 5 લોકોની મૌત થઈ ગઈ. એક તરફ આ મૌતને હોસ્પીટલ પ્રબંધનની બેદરકારી ગણાઈ રહી છે. ત્યાં જ પ્રશાસન તેને સામાન્ય વાત જણાવી રહ્યા છે. 
 
આમ તો હોસ્પીટલ અને સંભાગયુક્ત સંજય દુબે એ કોઈ પણ બેદરકારીથી ના પાડતા તેને સામાન્ય મૌત જણાવ્યા છે. જ્યારે કે જાણકારી જે સામે આવી રહી છે તે મુજબ ઑક્સીજનની સપ્લાઈ બંદ થવાથી આ મૌત થઈ. ખબર છે કે હોપીટલ અને જિલ્લા પ્રશાસનએ તે બાબતે દબાવવાની કોશિશમાં લાગ્યું છે. 
 
 મૃતકોમાં ચાર બાળક પણ શામેળ છે. આમ તો હોસ્પીટલ પ્રબંધનએ પુષ્ટી નહી કરી છે. એક જાણકારી મુજબ આ ચાર દર્દીની મૃત્યુ 4 વાગ્યાના આસપાસ થઈ છે. 
 
 
 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments