Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર થયું ક્રેશ, પાયલોટ સહિત ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

Webdunia
ગુરુવાર, 18 નવેમ્બર 2021 (17:41 IST)
આજે ભારતીય વાયુસેનાનું Mi-17 Helicopter દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ ઘટના અરુણાચલ પ્રદેશમાં બન્ની હોવાની માહિતી મળી હતી. અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં સદનસીબે બંને પાઈલટ અને ત્રણ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર લાંબા સમયથી ઉપયોગમાં ન હતું. ગુરુવારે જ્યારે પાયલટે ટેક ઓફ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ક્રેશ થઈ ગયું

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments