Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ. ઉડાન ભરતી વખતે રનવેને પાર કરી ગયુ એયરપોર્સનુ વિમાન AN-32

Webdunia
બુધવાર, 8 મે 2019 (11:10 IST)
મુંબઈ એયરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે ઈંડિયન એયરફોર્સ (Indian Air Force)નું AN-32 એયરક્રાફ્ટના રનવેને પાર કરી ગયુ. મુંબઈ એયરપોર્ટના અધિકારીઓએ તેની ચોખવટ કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે વિમાન મુંબઈથી બેંગલુરુના યેલાહાંકા એયરફોર્સ સ્ટેશન માટે જઈ રહ્યુ હતુ. આ દુર્ઘટનામાં કોઈના ઘાયલ થવાના હાલ કોઈ સમાચાર નથી. ઘટના પછી હાલ એયરપોર્ટના રનવે નંબર 27ને બંધ કરી દેવામાં આવ્યુ છે. 
<

Indian Air Force (IAF) AN-32 overran runway 27 while departing from Mumbai Airport; Airport authorities say, "We confirm, departing Air force Aircraft had runway excursion at 2339 hours at RWY 27."

— ANI (@ANI) May 8, 2019 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

Mathri - હોળીના એક દિવસ પહેલા બનાવો આ ખાસ નાસ્તા, ખાધા પછી પાડોશીઓ પણ તમારા વખાણ કરશે, રેસિપી પૂછવા લાગશે.

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બુદ્ધિ તેજ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

આગળનો લેખ
Show comments