Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ. ઉડાન ભરતી વખતે રનવેને પાર કરી ગયુ એયરપોર્સનુ વિમાન AN-32

Webdunia
બુધવાર, 8 મે 2019 (11:10 IST)
મુંબઈ એયરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે ઈંડિયન એયરફોર્સ (Indian Air Force)નું AN-32 એયરક્રાફ્ટના રનવેને પાર કરી ગયુ. મુંબઈ એયરપોર્ટના અધિકારીઓએ તેની ચોખવટ કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે વિમાન મુંબઈથી બેંગલુરુના યેલાહાંકા એયરફોર્સ સ્ટેશન માટે જઈ રહ્યુ હતુ. આ દુર્ઘટનામાં કોઈના ઘાયલ થવાના હાલ કોઈ સમાચાર નથી. ઘટના પછી હાલ એયરપોર્ટના રનવે નંબર 27ને બંધ કરી દેવામાં આવ્યુ છે. 
<

Indian Air Force (IAF) AN-32 overran runway 27 while departing from Mumbai Airport; Airport authorities say, "We confirm, departing Air force Aircraft had runway excursion at 2339 hours at RWY 27."

— ANI (@ANI) May 8, 2019 >

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments