Webdunia - Bharat's app for daily news and videos

Install App

Heeraben Modi Prayer Meet: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની યાદમાં આજે વડનગરમાં પ્રાર્થના સભા, પુષ્પાંજલિ અર્પણ કરાશે

Webdunia
રવિવાર, 1 જાન્યુઆરી 2023 (13:11 IST)
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની સ્મૃતિમાં આજે તેમના પૈતૃક સ્થળ વડનગર ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે. પ્રાર્થનાસભા સવારે 9:00 થી બપોરે 12:00 દરમિયાન યોજાશે. હીરાબાની તબિયત અચાનક બગડતાં 28 ડિસેમ્બરે અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
હોસ્પિટલના મેડિકલ બુલેટિન મુજબ, 100 વર્ષીય હીરાબેન મોદીનું 30 ડિસેમ્બરે સવારે 3:30 વાગ્યે નિધન થયું હતું. પીએમ મોદીએ ગાંધીનગરમાં માતાના અંતિમ સંસ્કાર કર્યા.
 
PM એ 30 ડિસેમ્બરે સવારે એક ટ્વીટ કરીને તેમની માતાના નિધનની માહિતી આપી હતી અને થોડીવાર પછી તેઓ ગુજરાતની રાજધાની ગાંધીનગર જવા રવાના થયા હતા. પીએમ મોદી તેમની માતાના ચરણ સ્પર્શ કરતા અને પુષ્પાંજલિ આપતા જોવા મળ્યા હતા. હીરાબાના પાર્થિવ દેહને તેમના નાના પુત્ર પંકજ મોદીના ગાંધીનગરના રાયસન ખાતેના ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. વડા પ્રધાન ત્યાં પહોંચ્યા અને ફ્લોર પર હીરા બા સામે ઘૂંટણિયે બેસી ગયા અને થોડીવાર તેમની સામે જોયા. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments