Webdunia - Bharat's app for daily news and videos

Install App

રખડતું કૂતરું કરડી જાય તો મળશે રૂ.10 હજાર: હાઇકોર્ટેનો આદેશ

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2023 (09:05 IST)
રખડતું કૂતરું કરડી જાય તો મળશે રૂ.10 હજાર: હાઇકોર્ટેનો આદેશ- હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે કુલ 193 કેસની સુનાવણી કરી હતી. જો કોઈ રખડતું કૂતરું કોઈને કરડે તો દરેક દાંતના નિશાન માટે સરકારે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે.
 
હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે રખડતા કૂતરા કરડવાથી સંબંધિત ઘટનાઓમાં સરકારને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. વળતરની રકમ પીડિતને ચાર મહિનામાં આપવામાં આવશે. હાઈકોર્ટે રાજ્ય સરકારને માર્ગદર્શિકા જારી કરવાનો આદેશ આપ્યો છે.
 
જો કોઈ રખડતું કૂતરું કોઈને કરડે તો દરેક દાંતના નિશાન માટે સરકારે 10,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે મંગળવારે આ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો 0.2 સેમી માંસ પણ બહાર આવી જાય તો ઓછામાં ઓછું 20,000 રૂપિયાનું વળતર આપવું જોઈએ. રખડતા કૂતરાઓના હુમલા સંબંધિત 193 કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો હતો
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments