Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વખતે જનગણના એકદમ અલગ રહેશે, ગૃહ મંત્રીએ બતાવી ઈ સેસસનો પ્લાન, જાણો શુ રહેશે ખાસિયત

Webdunia
મંગળવાર, 10 મે 2022 (00:13 IST)
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે દેશમાં ડિજિટલ વસ્તી ગણતરી થશે, જેના આંકડા સો ટકા સચોટ હશે. તેમણે કહ્યું કે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીના આધારે તે આગામી 25 વર્ષની નીતિ નક્કી કરવામાં મદદ કરશે. આસામના કામરૂપ જિલ્લામાં અમીગાંવ ખાતે વસ્તી ગણતરી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે ગૃહમંત્રીએ આ વાત કહી. તેમણે કહ્યું કે વસ્તી ગણતરી નીતિ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વસ્તી ગણતરીના આધારે જ વિકાસનું પ્રમાણ નક્કી કરી શકાય છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો કેવું જીવન જીવે છે, પર્વતો, શહેરો અને ગામડાઓમાં લોકોનું જીવનધોરણ કેવું છે, આ બધું વસ્તી ગણતરીના ડેટાના આધારે જ નક્કી કરી શકાય છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments