Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૌહત્યા પર રોક લગાવવા એકસમાન કાયદો હોવો જોઈએ - મોહન ભાગવત

Webdunia
રવિવાર, 9 એપ્રિલ 2017 (19:18 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતે સમગ્ર દેશમાં ગૌહત્યા પર રોક લગાવવા માટે કાનૂન બનાવવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે ગૌરક્ષાના નામ પર ગૌરક્ષૌ દ્વારા કરવામાં આવતી હિંસાને ખોટી ગણાવી હતી. દિલ્લીમાં મોહન ભાગવતે ભગવાન મહાવીરની જયંતિના પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું છે કે 'આખા દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાગુ થાય એવો એકસમાન કાયદો હોવો જોઈએ.'
 
 
રાજસ્થાનના અલવરમાં કથિત રીતે ગૌ દાણચોરીના શકમાં ગૌરક્ષકો દ્વારા એક વ્યક્તિને મારીમારીને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. આ મામલે વિપક્ષી દળોએ એકજૂથ થઈને બીજેપીના નાકમાં દમ લાવી દીધો છે  મોહન ભાગવતે ગૌ રક્ષક સમૂહ દ્વારા કરવામાં આવેલી હિંસાની આલોચના કરતા કહ્યું, એવું કઈપણ ન કરવું જોઈએ જે હિંસક હોય. ગાયોની રક્ષા કરવાનું કામ કાનૂન અને સંવિધાનનું સમ્માન કરતા બનાવવું જોઈએ.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments